Monday 28 October 2013

મા રા   મિત્રો   આ સરકાર  ને  જરા  કહો   કે   શાળા માં વર્ગો   ખાલી  છે। .........
     શિક્ષકો   ને   મહેરબાની  કરીને   શિક્ષકો  આપો। ...........
            શાળા ના બાળકો  રાહ  જોઈ રહય  છે। ............


છેલ્લા    પાચ  વરસ  થી   શાળા   ની   પાથરી  ફેરવી    છે   આના   કરતા   તો   પહેલા   સારું હતું   આખા
વરસ    ભરતી  થતી હતી। .........
 
  બચારા  આ   પાચ  વરસ   જે  બાળકો   ભાણીય  છે    તેમની તો  બચારો ની  ભણવા   માં ઠેકાણા  પાડવા
 દીધા નથી। ..........બસ     વધારે   નથી   લખતો        વિચાર કરજો    મારા   વ્હાલા  વ્હાલા  મિત્રો। .............///
ઘણા શિક્ષક મિત્રો પૂછે છે કે  વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ? 


મિત્રો - વિદ્યાર્થી ધારોકે ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૩૩ ગુણ લાવી શકે નહિ તો તેવા વિદ્યાર્થી નું ઉપચારાત્મક કાર્ય કરી ફરી પરીક્ષા લેવી અને બંને પરીક્ષામાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા.
માનીલો કે પ્રથમ પરીક્ષામાં ૧૦૦ માંથી ગણિતના પ્રશ્નપત્રમાં ૧૮ ગુણ આવે છે. તો રેમેડીયલ ટીચીંગ કરી ફરી ૧૦૦ ગુણની પરીક્ષા લેતાં  ૨૧ ગુણ આવે તો તેના SA-1 ના ગુણ ૨૧ ધ્યાનમાં લેવા .વિદ્યાર્થી ફરી પરીક્ષા લેતાં ફરજિયાત ૩૩ ગુણ લાવે તે જરુરી નથી. FA1 + FA2 + SA1 + FA3 + FA4 + SA2 ના કુલ  ૩૦ માંથી ૧૦ ગુણ ફરજિયાત થાયતો વિદ્યાર્થી પાસ થાય ૧૦ થી ઓછા ગુણ હશે તો વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ ગણાશે.  

ટૂંકમાં દરેક FA તથા દરેક SA માં ફરજિયાત પાસ થાય જ તે જરુરી નથી. FA તથા SA માં પ્રથમ વખતે ૩૩ ટકા ગુણ ન મેળવે તો ફરી FA તથા SA કરવું અને બંનેમાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા. આવી સમજ અમને અમારી તાલીમ તથા આચાર્યશ્રીએ માર્ગદર્શન આપેલ છે.  




If You Problem To Read Then Download Font Terafont Chandani From Following Link 

ગુજરાત સરકારે આજ રોજ ડી.એ માં  ૧૦ % નો વધારો જાહેર કરેલ છે. તા. ૦૧/૦૭/૨૦૧૩ થી ૯૦ % મુજબ ડી.એ મળશે. પરિપત્ર માટે નીચે ક્લીક કરો.