Thursday 22 October 2020

જવાહર નવોદય વિધ્યાલય માં એડમિસન માટે ની માહિતી

 ///.....નમસ્કાર મિત્રો અને બાળકો 

       જવાહર નવિદય માં એડમિસન માટે લેવામાં આવતી પરીક્ષા ના ફોર્મ ચાલુ થઈ ગયા છે.

ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર  ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....

  ///..... ફોર્મ ભરવામાટે ની માહિતી નીચે ના ચિત્ર ને ક્લિક કરી ને પહેલા સમજી લેવી 


     પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.. આ પરિક્ષાની માહિતી નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં પીડીએફ સ્વરૂપે મળી જશે ::--



👉👉ખાસ મિત્રો સલાહ પહેલા સુચાનાઓ વાચી જવી ત્યારબાદ જ ફોર્મ કોમ્પ્યુટર માં જ ભરવું 
ઓનલાઈન ફોર્મ ભરવા માટેની  લીન્ક👇