Friday, 3 January 2014
વિદ્યાસહાયક ભરતી ગણિત/વિજ્ઞાન વિષયના શિક્ષક માટે ત્રીજા તબક્કો જાહેર ..........!
ત્રીજા તબક્કાના કોલ લેટર અહી થી ડાઉનલોડ કરો . (1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૬-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૪-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન...
ત્રીજા તબક્કાના કોલ લેટર અહી થી ડાઉનલોડ કરો . (1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૬-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૪-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન...
રાજ્યમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ નોકરીઓ , ૨૦૧૪ના અંત સુધીમાં રાજ્યમાં ૩૬,૦૦૦ જેટલી સરકારી નોકરીઓ મળશે.૧૬,૦૦૦ નોકરીઓ માટેનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે.
રાજ્યમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ નોકરીઓ. ભાજપ સરકારે લોકસભાની ચૂંટણીને દ્યાને રાખીને યુવાનોને આકર્ષવા નવા વર્ષના આરંભે 'સરકારી નોકરીઓનુ પેકેજ' જાહેર કર્યું છે. આગામી ૧૦ વર્ષમાં રાજ્ય સરકારના ૨૬થી વધૂ વિભાગો તેમજ ૫૩થી વધારે બોર્ડ, નિગમ અને કોર્પોરેશન, ગ્રાન્ટેડ સંસ્થાનો, એકમોમાં ૨.૫૩ લાખ જગ્યા ભરશે. દરવર્ષે તબક્કાવાર ૧.૫૩ લાખ સરકારી...
જીપીએસસી દ્વારા રાજ્ય વહીવટી સેવામાં ભરતી માટે લેવામાં આવતી સંકલિત સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર.....!
જીપીએસસીના માળખામાં ફેરફાર મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અગાઉ આયોગમાં પ સભ્ય હતા. હવે આયોગના અધ્યક્ષ સહિત આઠ સભ્ય રહેશે. આ સાથે જીપીએસસી દ્વારા રાજ્ય વહીવટી સેવામાં ભરતી માટે લેવામાં આવતી સંકલિત સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરી ઓબ્જેક્ટિવ (હેતુલક્ષી) પ્રકારનું પ્રશ્નપત્ર ઉમેરવામાં આવ્યું છે. પરીક્ષાની નવી પદ્ધતિ...
જીપીએસસીના માળખામાં ફેરફાર મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અગાઉ આયોગમાં પ સભ્ય હતા. હવે આયોગના અધ્યક્ષ સહિત આઠ સભ્ય રહેશે. આ સાથે જીપીએસસી દ્વારા રાજ્ય વહીવટી સેવામાં ભરતી માટે લેવામાં આવતી સંકલિત સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરી ઓબ્જેક્ટિવ (હેતુલક્ષી) પ્રકારનું પ્રશ્નપત્ર ઉમેરવામાં આવ્યું છે. પરીક્ષાની નવી પદ્ધતિ...
સામાજિક વિજ્ઞાનના ટેટ પાસ ઉમેદવારોની ૭મીએ રેલી.
રજૂઆતો કરવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી નહી.
રાજ્યભરમાંથી સામાજિક વિજ્ઞાન વિષયના ટેટ પાસ ઉમેદવારોની સંખ્યા ૧૫,૦૦૦થી વધુ છે. આ ઉમેદવારો ભરતી થાય તેનો ઈન્તજાર કરી રહ્યો છે. જોકે,રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આ અંગે ચોક્કસ આયોજન કરાતું ન હોવાથી ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. સામાજિક વિજ્ઞાન વિષયના બેરોજગાર ઉમેદવારની રવિવારે એકમહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં તમામે એક સૂર સાથે ગાંધીનગરમાં રેલી કાઢવાનો નિર્ણય કર્યો હતો અને રેલી બાદ જરૂર પડે તો ઉપવાસ પર બેસવા અંગેની મંજૂરી મેળવવાની કવાયત પણ હાધ ધરાઈ છે. આ મિટિંગના મુખ્ય આયોજકના કહેવા અનુસાર રાજ્યમાં સામાજિક વિજ્ઞાન વિષયના ૪૭૦૦ શિક્ષકોની ઘટ છે જેઅમને આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે. સરકાર એક તરફ બેકારી ઓછી કરવાની વાત કરે છે અને બીજી બાજુ શાળાઓમાં જગ્યાઓ ખાલી હોવા છતાં પણ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતી કરાતી નથી જેના કારણે અમારા જેવા અસંખ્ય યુવાનો રોજગારીથી વંચિતરહી ગયા છે. અમે શિક્ષણમંત્રી સમક્ષ વારંવાર રજૂઆત કરી છતાં તેઓ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથધરાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શાળાઓમાં ભાષા,ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ ત્રણેય વિષયના શિક્ષકો દરેક શાળામાં હોવા ફરજિયાત છે ત્યારે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતીકેમ કરાતી નથી તેના લઈને અનેક સવાલો પેદા થઈ રહ્યા છે.
ભાષાના ૨૦ હજાર શિક્ષકો નિમણૂક
રાજ્યમાં છેલ્લા વર્ષોમાં પ્રાથમિક શાળાઓમાં ભાષાના ૨૦,૦૦૦ જ્યારે ગણિત-વિજ્ઞાન વિષયના ૧૩,૮૦૦થી વધુ શિક્ષકોની ભરતી થઈ છે જ્યારે સામાજિક વિજ્ઞાન વિષયના ફક્ત ૩૫૦૦ શિક્ષકોની જ ભરતી થઈ છે જેના પગલે હજુ આ
Wednesday, 1 January 2014
V.S Bharti Maths science Bharti Update @ 03:00 P.M- 31-12-2013 RECESS TIME.................!
OPEN CATEGORY AVAILABLE SEATS.
BK-177
Junagadh -12
Bhavnagar -157
Jamnagar -52
Amreli -60
- in other district all seats are completed.
OBC CATEGORY AVAILABLE SEATS
Dang- 44
Valsad -15
Vadodara -108
Surendranagr -42
Kutchh -102
Rajkot- 46
Narmda -103
Mahesana -16
S.k -100
Kheda -90
Surat -32
Gandhinagar -84
Bhruch- 34
Tapi -34
Dahod -303
STAY CONNECTED FOR MORE UPDATES....
Keep Visit our website
Wednesday, 25 December 2013
Gujarat University Exam Department has Declare Result of old Course
Gujarat University Exam Department has Declare Result of old Course 3rd B.SC, 2nd B.Sc, 1st B.com, 3rd BCA For Result-click her...
Tuesday, 24 December 2013
Click Here Updated on 24-12-2013,Tuesday
Click Here Updated on 24-12-2013,Tuesday
Click Here Updated on 24-12-2013,Tuesday
Click Here Updated on 24-12-2013,Tuesday
Click Here Updated on 24-12-2013,Tuesday
Click Here Updated on 24-12-2013,Tuesday
Click Here Updated on 23-12-2013,Monday
Click Here Updated on 23-12-2013,Monday
Monday, 23 December 2013
ઉત્તર પ્રદેશ માં ૧.૬૩ લાખ શિક્ષકોને ફિક્સ પગાર માંથી પુરા પગાર માં સમાવ્યા........!
લોકસભા ચુંટણી નજીક આવતી હોવાથી યુપી નાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે માધ્યમિક ના ૨૪૪૮ હંગામી શિક્ષકો ને કાયમી તેમજ પ્રાથમિક ના ૧.૬૩ લાખ શિક્ષક મિત્રો ને નિયમિત પગાર ધોરણ માં સમાવેશ કરવાનો નિર્ણય કરેલ છે . યુપી ના શિક્ષક સંગ ને સુભેચ્છા આશા રાખીએ ગુજરાત માં પણ આવો ચમત્કાર થાય.... टीचर बनेंगे यूपी के 1.63 लाख शिक्षा मित्र लोकसभा...
Thursday, 19 December 2013
મિત્રો,
તા.16-12-13 ના રોજ ગાંધીનગર ખાતેથી શિક્ષણ વિભાગમાંથી રૂબરૂમાં મળેલી માહીતી મુજબ હાયરસેકન્ડરી (ઉચ્ચત્તર શિક્ષક ભરતી ) મેરીટ ટૂંક સમયમા જ મુકાય એવી પૂરી શક્યતા છે. મહિલા અનામત અંગે ટેકનિકલ મુશ્કેલીના કારણે મેરીટ જાહેર થવામાં વિલંબ થયો હોવાનુ જાણવા મળેલ છે. છતાં તા. 25-12-13 સુધીમા મેરીટ ના જાહેર થાય તો નીચેની યાદીમાંના મિત્રોનો સ્થાનિક લેવલે સંપર્ક કરવો જેથી યોગ્ય રજૂઆત માટે કાર્યવાહી કરી શકાય. મિત્રો ચૂંટણી પહેલા ભરતી પૂરી થાય તેમાં બધાનું ભલુ છે. જો ચૂંટણી આચારસંહિતા આવી જશે તો ફરી ભરતી ખોટવાઈ જશે. તો જરૂર પડે તો રજૂઆત - રેલી - આમરણાંત ઉપવાસ કે અન્ય રૂબરૂ મૌખિક - લેખિત રજૂઆત માટે માનવબળની જરૂર પડશે. આ માટે લાગતા વળગતા ભરતીની કાગડોળે રાહ જોઈ રહેલા મિત્રોએ નીચેના મિત્રોનો ફોનથી 11 થી 5 સિવાયના સમયે સંપર્ક કરવો જેથી કોંટેક્સ લિસ્ટ તૈયાર કરી શકાય. મિત્રો ગુજરાતીમાં કહેવત છે કે એક હાથે તાળી પડતી નથી. ઝાઝા હાથ રળિયામણા. અને એકતામાં જીત છે. સંપ ત્યાં જંપ. આપ નીચેના મિત્રોનો કોન્ટેક કરશો.
વિજય કણઝારિયા (સૌરાષ્ટ્ર) 9925576146
ભાસ્કરભાઇ રાવલ(પાલનપુર) 9898810680
સાગરભાઇ ખટાણા(ગાંધીનગર) 9725646685
ભાર્ગવભાઇ ભટ્ટ (ડીસા) 9924695189
ઘનશ્યામભાઇ કુમરખાણિયા(વિરમગામ) 8347417251
તુષાર પટેલ (અમદાવાદ) 9924481864
દિવ્યેશ મકવાણા (અમદાવાદ) 9909821997
રેવાભાઇ દેસાઇ (કાંકરેજ) 9428678260
Saturday, 7 December 2013
Friday, 6 December 2013
ન વી ભરતી માટે કઈક વિચાર
ધારોકે નજીકના ભવિષ્યમાં એટલેકે એકાદ અઠવાડિયામાં ભરતી મેરીટ ન જાહેર થાય તો લડતની જરૂર છે.કારણકે ૨૧ મી સદીમાં જ્યારે ઓફિસોમાં કમ્પ્યૂટરનો ઉપયોગ થયો છે અને ઓનલાઈન ભરતી થઈ રહી છે ત્યારે ગાંધીના આ વાઈબ્રન્ટ ગુજરાતમાં ફોર્મ ભર્યા પછી ત્રણ માસ થયા હોવા છતાં મેરીટ જાહેર ન થાય તે હાસ્યાસ્પદ છે. હજારો શિક્ષિત બેરોજગારો નોકરીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વર્ગખંડો શિક્ષકો વિના સૂના છે. નવા વર્ગોની લ્હાણી કરી છે - વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો વિના વર્ગોમાં શિક્ષણકાર્ય અસરકારક થઈ શકે નહિ તે વાસ્તવિક સત્ય છે.
દુ:ખ સાથે કહેવું પડે છે કે ઘણી જગ્યાએ ધોરણ ૧૧ - ૧૨ વિજ્ઞાન પ્રવાહોના વર્ગા મંજૂર થયા છે વિદ્યાર્થીઓ છે પરંતુ એક પણ શિક્ષકો નથી. શિક્ષકો વિના ભાવિ દાક્તરો તથા એંજિનિયરો તૈયાર થઈ રહ્યા છે.
મિત્રો લડત માટે નીચેના પગલાં ભરી શકાય .
1. વારંવાર પ્રેસનોટ સમાચારપત્રોમાં આપો. પ્રશ્નને જીવિત રાખો.
2. જિલ્લા મથકોએ સમાચારપત્રોમાં જાહેરખબર આપી એકાદ અઠવાડિયામાં કોઈક બગીચામાં એકઠા થઈ આગામી જલદ કાર્યક્રમો માટે સંગઠન બનાવો. ઉમેદવારોના મોબાઈલ નંબરની યાદી બનાવો. અને જિલ્લા કક્ષાએ એક સાથે આયોજન કરી કલેક્ટર તથા ડી.ઈ.ઓ ને આવેદનપત્ર આપો.
3. ત્યારબાદ રાજ્યકક્ષાએ પ્રશ્નને જીવિત કરવા ગાંધીનગર રેલીનું આયોજન કરી શકાય. પત્રકારોને બોલાવી સફળ રેલીના સમાચાર અપાવો.
4. જરૂર પડેતો ભૂખ હડતાળની ચિમકી આપી છેલ્લે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉપાડી શકાય.
5. મિત્રો - કોઈજ રાજકીય પક્ષના હાથા બની પ્રશ્નને ચગાવતા નહિ કારણકે તેમાં પક્ષોના અહમને લીધે પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ સમસ્યા લંબાય છે.
ABOUT BHARATI
મારા મતે ગ્રાન્ટેબલ શાળાઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા નીચે મુજબ હોઈ શકે.
૧. ભરતી બોર્ડ મેરીટ જાહેર કરશે. મેરીટમાં કોઈને વાંધો હોય તો લેખિત અરજી દ્વારા ધ્યાન દોરવાનો સમય આપે.
૨. ઓનલાઈન જિલ્લા પસંદગીની પ્રક્રિયા હોઈ શકે.કદાચ જિલ્લાની જગ્યાએ સીધી શાળા પસંદગી કરવાની પણ હોઈ શકે.
૩. જિલ્લો પસંદ થયા બાદ જે તે ઉમેદવાર ને ડી.ઈ.ઓ કચેરીએ એટલેકે જિલ્લા મથકે મેરીટ પ્રમાણે શાળા પસંદગી કરાવે.
૪. ડી.ઈ.ઓ દ્વારા પસંદગી થયેલ ઉમેદવારને નિમણૂંકપત્ર આપશે અને અન્ય નકલ મંડળને જાણ સારૂ મોકલશે.
૫. ત્યારબાદ મંડળ જે તે નક્કી થયેલ ઉમેદવારને નિમણૂકનો લેખિત ઓર્ડર આપશે. દિન ૧૫ માં હાજર થવાનું જણાવે.
જૂના શિક્ષક માતૃસંસ્થામાં રાજીનામું મૂકે અને પછી નવી નિમણૂકની જગ્યાએ હાજર થાય તેવું હોઈ શકે.
Subscribe to:
Posts (Atom)








