Thursday, 9 January 2014

ઉચ્ચત્તરની માધ્યમિક શિક્ષક સહાયક  ભરતી નું મેરીટ ૧૬-૦૧-૨૦૧૪ નાં રોજ ૦૨-૦૦ pm ની આસપાસ જાહેર થશે........!

મિત્રો - ઉચ્ચત્તરની ભરતી અંતર્ગત મેરીટ જાહેર કરવા તથા ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલાં ભરતી પૂરી કરી દેવા માટે બે દિવસ પહેલાં શિક્ષણમંત્રીશ્રી થી માંડીને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી ધારદાર રજૂઆત કરવામાં આવી છે. ત્યાંથી હકારાત્મક સમાચાર મળ્યા છે. એટલે આ અઠવાડિયા દરમ્યાન ભરતી અંતર્ગત સારા સમાચાર મળવાની શક્યતા છે. 

મિત્રો - ઉચ્ચત્તરની ભરતી અંતર્ગત મેરીટ જાહેર કરવા તથા ચૂંટણી આચાર સંહિતા આવે તે પહેલાં ભરતી પૂરી કરી દેવા માટે બે દિવસ પહેલાં શિક્ષણમંત્રીશ્રી થી માંડીને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી ધારદાર રજૂઆત કરવામાં આવી છે. ત્યાંથી હકારાત્મક સમાચાર મળ્યા છે. એટલે આ અઠવાડિયા દરમ્યાન ભરતી અંતર્ગત સારા સમાચાર મળવાની શક્યતા છે. 
તા.૧૧ થી તા.૨૦ જાન્યુેઆરી-૨૦૧૪ સુધી મતદારયાદી માટે ખાસ ઝૂંબેશ

તા.૧૧ થી તા.૨૦ જાન્યુેઆરી-૨૦૧૪ સુધી મતદારયાદી માટે ખાસ ઝૂંબેશ

ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૧૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની સુધારણા અન્વીયે યુવા મતદારોની નોંધણી અંગે ખાસ ઝૂંબેશ નક્કી કરવામાં આવેલ છે.
તા.૬ જાન્યુવઆરી-૨૦૧૪ના રોજ પ્રસિધ્ધક થનાર મતદારયાદીમાં જો કોઇ લાયક મતદારો, ખાસ કરીને યુવા મતદારો તથા મહિલા મતદારોના નામ સમાવિષ્ટ ન થયા હોય તેવા મતદારોના નામ મતદારયાદીમાં નોંધવા માટે તા.૧૧ થી તા.૨૦ જાન્યુવઆરી-૨૦૧૪ સુધી ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. મતદારો હક્કદાવાઓની અરજી રજૂ કરી શકશે. ખાસ ઝૂંબેશના તમામ દિવસો દરમિયાન મતદાર યાદીના સંબંધિત બુથ લેવલ ઓફિસર, સંબંધિત મતદાર નોંધણી અધિકારી-વ-પ્રાંત અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી-વ-મામલતદારશ્રીની કચેરીમાં જરૂરી આધારપુરાવા સાથે હક્ક દાવાની અરજીઓ રજૂ કરી શકાશે.
આ ઉપરાંત જિલ્લા ના તમામ મતદાનમથકો પર તા.૧૯ જાન્યુ આરી-૨૦૧૪ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યાત સુધી બુથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) દ્વારા અરજી સ્વીકકારવામાં આવશે.
લોકસભાની સામાન્ય‍ ચૂંટણી-૨૦૧૪ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય અને ૧૮ કે તેથી વધુ વર્ષ ધરાવતા મતદારો પણ મતદાનથી વંચિત ન રહે તે ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રયત્નોૂ કરવામાં આવે છે. આથી ૧૮ કે તેથી વધુ વર્ષ ધરાવતા હોય તેવા મતદારો કે જેમના નામ મતદારયાદીમાં ન નોંધાયા હોય તેવા તમામ નાગરિકોએ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા જિલ્લાા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટરશ્રીએ અનુરોધ કરેલ છે
higher  secondary  nu merit  and  bharti  nathi  thati  te  mate  ni  arji   sarkar  ne,,//
 
Higher  secondary   nu  marit  is  coming   of  16 / 01 /013  my  friends..//

Friday, 3 January 2014

વિદ્યાસહાયક ભરતી ગણિત/વિજ્ઞાન વિષયના શિક્ષક માટે ત્રીજા તબક્કો જાહેર ..........!

ત્રીજા તબક્કાના કોલ લેટર અહી થી ડાઉનલોડ કરો .  (1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૬-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૪-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન...
સાક્ષરતા અને નિરંતર શિક્ષણ નિયામકની કચેરી પ્રેરકોની નિમણુંક અંગેની જાહેરાત......!


Department:Director of Literacy & Continuing Education DepartmentPost Name:Co-coordinatorNo.of Post:02Pay-band :10000/- ...

મુખ્ય શિક્ષક ની બઢતીથી ભરતી માટેના આવેદનપત્રો માંગવા બાબત ................!

રાજ્યમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ નોકરીઓ , ૨૦૧૪ના અંત સુધીમાં રાજ્યમાં ૩૬,૦૦૦ જેટલી સરકારી નોકરીઓ મળશે.૧૬,૦૦૦ નોકરીઓ માટેનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે.

રાજ્યમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ નોકરીઓ.   ભાજપ સરકારે લોકસભાની ચૂંટણીને દ્યાને રાખીને યુવાનોને આકર્ષવા નવા વર્ષના આરંભે 'સરકારી નોકરીઓનુ પેકેજ' જાહેર કર્યું છે. આગામી ૧૦ વર્ષમાં રાજ્ય સરકારના ૨૬થી વધૂ વિભાગો તેમજ ૫૩થી વધારે બોર્ડ, નિગમ અને કોર્પોરેશન, ગ્રાન્ટેડ સંસ્થાનો, એકમોમાં ૨.૫૩ લાખ જગ્યા ભરશે. દરવર્ષે તબક્કાવાર ૧.૫૩ લાખ સરકારી...
જીપીએસસી દ્વારા રાજ્ય વહીવટી સેવામાં ભરતી માટે લેવામાં આવતી સંકલિત સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર.....!

જીપીએસસીના માળખામાં ફેરફાર મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અગાઉ આયોગમાં પ સભ્ય હતા. હવે આયોગના અધ્યક્ષ સહિ‌ત આઠ સભ્ય રહેશે. આ સાથે જીપીએસસી દ્વારા રાજ્ય વહીવટી સેવામાં ભરતી માટે લેવામાં આવતી સંકલિત સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરી ઓબ્જેક્ટિવ (હેતુલક્ષી) પ્રકારનું પ્રશ્નપત્ર ઉમેરવામાં આવ્યું છે. પરીક્ષાની નવી પદ્ધતિ...
  • Head Teachers Direct Recruitment Details | Apply Now last: 08-01-2014  
  • GSTDREIS Principal & Teachers Vacancies Details | Apply Now last : 08-01-2014 
  • CET (ITI) 127 Foreman Instructor Details | Apply Now last: 13-01-2014 
  • GSRTC Various Posts Details | Apply Now last: 31-12-2013 
  • રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતીના નિયમોમાં ભારે વિંસગતતા છે. બીજી તરફ શિક્ષકોની ખાલી પડેલી તમામ જગ્યાઓ માટે એક સાથે ભરતી કરવામાં આવતી નથી જેને લઈને કેટલાક વિષયોના ટેટ પાસ ઉમેદવારને અન્યાય થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં સામાજિક વિજ્ઞાન વિષયના ૪૭૦૦ શિક્ષકોની હજુ ઘટ છે. આ વિષયમાં તાકીદે ભરતી કરવાની માગ સાથે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો તા.૭મીએ ગાંધીનગરમાં રેલી યોજવાનું નક્કી કર્યું છે.

    સામાજિક વિજ્ઞાનના ટેટ પાસ ઉમેદવારોની ૭મીએ રેલી
    .

    રજૂઆતો કરવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી નહી.
     

    રાજ્યભરમાંથી સામાજિક વિજ્ઞાન વિષયના ટેટ પાસ ઉમેદવારોની સંખ્યા ૧૫,૦૦૦થી વધુ છે. આ ઉમેદવારો ભરતી થાય તેનો ઈન્તજાર કરી રહ્યો છે. જોકે,રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આ અંગે ચોક્કસ આયોજન કરાતું ન હોવાથી ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. સામાજિક વિજ્ઞાન વિષયના બેરોજગાર ઉમેદવારની રવિવારે એકમહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં તમામે એક સૂર સાથે ગાંધીનગરમાં રેલી કાઢવાનો નિર્ણય કર્યો હતો અને રેલી બાદ જરૂર પડે તો ઉપવાસ પર બેસવા અંગેની મંજૂરી મેળવવાની કવાયત પણ હાધ ધરાઈ છે. આ મિટિંગના મુખ્ય આયોજકના કહેવા અનુસાર રાજ્યમાં સામાજિક વિજ્ઞાન વિષયના ૪૭૦૦ શિક્ષકોની ઘટ છે જેઅમને આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે. સરકાર એક તરફ બેકારી ઓછી કરવાની વાત કરે છે અને બીજી બાજુ શાળાઓમાં જગ્યાઓ ખાલી હોવા છતાં પણ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતી કરાતી નથી જેના કારણે અમારા જેવા અસંખ્ય યુવાનો રોજગારીથી વંચિતરહી ગયા છે. અમે શિક્ષણમંત્રી સમક્ષ વારંવાર રજૂઆત કરી છતાં તેઓ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથધરાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શાળાઓમાં ભાષા,ગણિત-વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ ત્રણેય વિષયના શિક્ષકો દરેક શાળામાં હોવા ફરજિયાત છે ત્યારે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતીકેમ કરાતી નથી તેના લઈને અનેક સવાલો પેદા થઈ રહ્યા છે.

    ભાષાના ૨૦ હજાર શિક્ષકો નિમણૂક


    રાજ્યમાં છેલ્લા વર્ષોમાં પ્રાથમિક શાળાઓમાં ભાષાના ૨૦,૦૦૦ જ્યારે ગણિત-વિજ્ઞાન વિષયના ૧૩,૮૦૦થી વધુ શિક્ષકોની ભરતી થઈ છે જ્યારે સામાજિક વિજ્ઞાન વિષયના ફક્ત ૩૫૦૦ શિક્ષકોની જ ભરતી થઈ છે જેના પગલે હજુ આ

    Wednesday, 1 January 2014

    Maths science Vidhyashak bharti-2013 District wise available seats......!






    Remaining Seats :-


    OPEN- 872
    SC - 696
    ST - 1459
    SEBC - 1272


    TOTAL - 4299

    FOR MORE UPDATES KEEP VISITING
    V.S Bharti Maths science Bharti Update @ 03:00 P.M- 31-12-2013 RECESS TIME.................!

     


    OPEN CATEGORY AVAILABLE  SEATS.
    BK-177
    Junagadh -12
    Bhavnagar -157
    Jamnagar -52
    Amreli -60 
    • in other district all seats are completed.
    OBC CATEGORY AVAILABLE  SEATS
    Dang- 44
    Valsad -15
    Vadodara -108
    Surendranagr -42
    Kutchh -102
    Rajkot- 46
    Narmda -103
    Mahesana -16
    S.k -100
    Kheda -90
    Surat -32
    Gandhinagar -84
    Bhruch- 34
    Tapi -34
    Dahod -303


    STAY CONNECTED FOR MORE UPDATES....

    Keep Visit our website

    Wednesday, 25 December 2013


    પહેલા બઢતી પછી પરીક્ષા નહિ, હવે CCC પાસ કરે એને જ બઢતી ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓ જોગ પરિપત્ર : પરીક્ષા બાકી હોય તેવા પપ વર્ષ સુધીના કર્મચારીઓ પરીક્ષા આપી દયે ગાંધીનગર : ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ, કર્મચારીઓને બઢતી આપ્યા પછી સી.સી.સી. પરીક્ષા પાસ કરવા છુટ આપેલ તેમાં ફેરફાર કર્યો છે. હવે રાજય સરકારના નોકરીયાતો કોમ્પ્યુટર જ્ઞાનથી આ પરીક્ષા પાસ કરે પછી જ બઢતી કે ઉચ્ચ પગારનો લાભ મળશે. સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ દેવી પંડયાની સહીથી આ અંગે તા. ૧૧-૧૧-ર૦૧૩ના રોજ પરિપત્ર ક્રમાંક પરચ-૧૦ર૦૦પ-૧પ૩ર-ક પ્રસિદ્ધ થયો છે. પરિપત્રમાં જણાવાયું છે કે જે અધિકારી/કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે, તેવા અધિકારી/કર્મચારીઓએ (૧) તેમની નિવૃત્તિ તારીખ સુધીમાં અથવા (ર) તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં, એ બે પૈકી જે વહેલુ હોય ત્યાં સુધીમાં આ પરીક્ષા અચૂક પાસ કરી લેવાની રહેશે અન્યથા તેમને આપવામાં આવેલ બઢતી/ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પરત લેવામાં આવશે. તા. ૧-૭-ર૦૧૩ના રોજથી જેમણે CCC/ CCC+ પરીક્ષા પાસ કરી હોય માત્ર તેવા જ અધિકારી/કર્મચારીઓના કેસમાં બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા વિચારણા કરવાની રહેશે અને જે અધિકારી/કર્મચારીઓએ કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત પરીક્ષા પાસ કરી નહીં હોય તેમને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે નહીં. હવે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત CCC/ CCC+ ની પરીક્ષા પાસ કરેલ હોવી એ પૂર્વશરત/લાયકાત છે. જે અધિકારી/કર્મચારીઓને CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે અને જમેણે હજી CCC/ CCC+ પરીક્ષા પાસ કરવાની બાકી છે તથા જેઓએ પંચાવન વર્ષ પૂર્ણ કરેલ નથી તેવા અધિકારી/કર્મચારીઓએ તા. ૩૧-૧ર-ર૦૧૩ સુધીમાં આ પરીક્ષા અચૂક પાસ કરી લેવાની થતી હોઇ તેઓ આ બાબતે સરદાર પટેલ રાજય વહીવટ સંસ્થા, અમદાવાદ અને તે સંચાલિત પ્રાદેશિક કેન્દ્રોનો સંપર્ક કરી સ્પીપા દ્વારા આયોજીત CCC/ CCC+ ની પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે. આ કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ CCCની પરીક્ષા પાસ કરવાની બાકી છે તેઓ પણ ઠરાવની જોગવાઇઓને ધ્યાને લેતા

    Gujarat University Exam Department has Declare Result of old Course

    Gujarat University Exam Department has Declare  Result of old Course  3rd B.SC, 2nd B.Sc, 1st B.com, 3rd BCA  For Result-click her...

    Tuesday, 24 December 2013

     પ્રાથમિક શાળા માટે ધોરણ ૧ થી ૫ માટે P.T.C. અને TET પાસ થયેલ ઉમેદવારોની ૨૦૦૦ વિદ્યાસહાયકોની નિમણુંક આપવાનો નિર્ણય થયેલ છે તે અંગે ટૂંક સમયમાં જાહેરાત આપી નિમણુંકની કાર્યવાહી ની શરૂઆત .  Said : - Bhupendrasinh Chudasama ( Edu. Minister Gujarat...
  • GSTDREIS Principal & Teachers Vacancies Details | Apply Now last : 08-01-2014 
  • CET (ITI) 127 Foreman Instructor Details | Apply Now last: 13-01-2014 
  • GSRTC Various Posts Details | Apply Now last: 31-12-2013